જો માતા-પિતાનું રુધિરજૂથ $'A'$ અને $'B'$ હોય તો બાળકનું રુધિરજૂથ $‘O'$ હોઈ શકે ? સમજાવો.
બાળકનું રુધિરજૂથ $O$ નીચેના કિસ્સામાં હોઈ શકે,
$(1)$ જ્યારે પિતા $I^Ai$ અને માતા $I^Bi$ હોય.
સંતતિમાં નીચેનાં શક્ય રુધિરજૂથ હોય. દા.ત., $AB, A, B$ અને $O$.
$(2)$ પિતા $I^Bi$ ($B$ જૂથ) માતા $A$ જૂથ $I^Ai$
બધા ચાર રુધિરજૂથ $3$ એલેલીક જનીન $I^A, I^B$ અને $i$થી નિયમન થાય છે. તેથી તે બહુવિકલ્પી કારકતા દર્શાવે છે. $I^A$ અને $I^B$ બંને $i$ પર પ્રભાવી છે. જયારે બંને સાથે હોય ત્યારે સહપ્રભાવિતા દ્વારા $AB$ રુધિરજૂથ બનાવે છે. આ ત્રણ કારકોના સંયોજનોથી છ જનીનપ્રકારની શક્યતા છે. તેથી અન્ય વિકલ્પો અસંગત છે.
બાળકનું રુધિરજૂથ $‘O'$ હોય જ્યારે પિતૃઓ વિષમયુગ્મી કારકો $'A'$ અને $‘B'$ માટે ધરાવે છે.
$0$ રુધિર જૂથ ધરાવતા બાળકમાં પિતૃઓનું રુધિર જૂથ કર્યું હોઈ શકે નહી ?
નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ $AB$ રૂધિરજુથ ધરાવતી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય તો તેમનું મળતું પ્રથમ સંતાન $B$ રૂધિરજૂથ ધરાવે છે, તો સંતાનનું જનીનીક બંધારણ શું હશે?
રુધિરજૂથના એલેલ કયાં કોષોમાં વ્યકત થાય છે ?
વિષમયુગ્મી $B$ રુધિરજૂથ ધરાવતો પુરૂષ અને સમયુગ્મી $A$ રુઘિરજૂથ ધરાવતી સ્ત્રીની સંતતિઓમાં જનીનપ્રકાર .......... અને સ્વરૂપ પ્રકાર ........... આવે.