જો માતા-પિતાનું રુધિરજૂથ $'A'$ અને $'B'$ હોય તો બાળકનું રુધિરજૂથ $‘O'$ હોઈ શકે ? સમજાવો.
બાળકનું રુધિરજૂથ $O$ નીચેના કિસ્સામાં હોઈ શકે,
$(1)$ જ્યારે પિતા $I^Ai$ અને માતા $I^Bi$ હોય.
સંતતિમાં નીચેનાં શક્ય રુધિરજૂથ હોય. દા.ત., $AB, A, B$ અને $O$.
$(2)$ પિતા $I^Bi$ ($B$ જૂથ) માતા $A$ જૂથ $I^Ai$
બધા ચાર રુધિરજૂથ $3$ એલેલીક જનીન $I^A, I^B$ અને $i$થી નિયમન થાય છે. તેથી તે બહુવિકલ્પી કારકતા દર્શાવે છે. $I^A$ અને $I^B$ બંને $i$ પર પ્રભાવી છે. જયારે બંને સાથે હોય ત્યારે સહપ્રભાવિતા દ્વારા $AB$ રુધિરજૂથ બનાવે છે. આ ત્રણ કારકોના સંયોજનોથી છ જનીનપ્રકારની શક્યતા છે. તેથી અન્ય વિકલ્પો અસંગત છે.
બાળકનું રુધિરજૂથ $‘O'$ હોય જ્યારે પિતૃઓ વિષમયુગ્મી કારકો $'A'$ અને $‘B'$ માટે ધરાવે છે.
શિશુનું રુધિરજૂથ $O$ છે. પિતાનું રુધિરજૂથ $A$ અને માતાનું રુધિરજૂથ $B$ છે. પિતૃઓના જનીન પ્રકારની તપાસ કરો અને અન્ય સંતતિમાં સંભવિત જનીન પ્રકારની જાણકારી પ્રાપ્ત કરો.
$A$ રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ $AB$ અથવા $B$ છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?
નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા દર્શાવે છે?
બાળકનું રૂધિર જુથ $"O"$ હોય અને પિતાનું રૂધિર જુથ $B$ હોય તો માતાનું રૂધિરજૂથ કર્યું ન હોઈ શકે?
નીચેનામાંથી કયું ખોટું છે? $(i)$ $ABO$ રૂધિર જૂથક જનીન $I$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $(ii)$ જનીન $I$ એ ચાર અલીલ ધરાવે છે. $(iii)$ $I^A$ અને $I^B$ એ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(iv)$ $I$ અથવા $i$ એ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(v)$ $I^A$ અને $I^B$ એ અપૂર્ણ પ્રભાવી છે.