$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન '$I$' ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    જનીન '$I$' ના ત્રણ અલીલ છે.
  • B
    વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હોય છે.
  • C
    જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
  • D
    અલીલ '$i$' કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.

Explore More

Similar Questions

$A$ રુધિરજૂથ ધરાવતો પુરુષ $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમના સંતાનોમાં કયા રુધિરજૂથો શક્ય છે?

નીચેનામાંથી કયું રુધિરજૂથ સમયુગ્મી અને વિષમયુગ્મી બંને સ્થિતિમાં અભિવ્યક્ત થાય છે?

$ABO$ રુધિરજૂથ પદ્ધતિનું આનુવંશિકતા એ શેનું ઉદાહરણ છે?

રક્તકણોની કોષરસસ્તરની સપાટી પર ...$A$... પોલીમર બહારની તરફ નીકળેલા હોય છે અને શર્કરાનો પ્રકાર જનીન દ્વારા નિયંત્રિત થાય છે. જનીન $I$ પાસે ત્રણ વિકલ્પી કારકો (alleles) ...$B$... છે. આ કારકો શર્કરાનું થોડું અલગ સ્વરૂપ ઉત્પન્ન કરે છે,જ્યારે કારક $i$ કોઈ પણ ...$C$... ઉત્પન્ન કરતું નથી.
$A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી શેમાં બહુવૈકિલ્પક કારકો (Multiple alleles) જોઈ શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo