$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
જનીન $(I)$ ના ત્રણ અલીલ છે.
વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.
જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.
ઉદાહરણ આપી અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા વચ્ચેનો તફાવત સમજાવો.
$ABO$ રૂધિરજૂથના $.....P....$ જનીન પ્રકાર છે, $.....Q......$ સ્વરૂપ પ્રકાર છે.
$\quad P\quad\quad Q$
મરઘીના બચ્ચામાં નીચેનામાંથી કયું લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે?
કપ્લિંગ અને રિપલ્શન સિધ્ધાંત કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો?
મેન્ડેલનાં મત પ્રમાણે જનીનોનું વૈકિલ્પક સ્વરૂપ ......... છે.