$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.

  • A

    જનીન $(I)$ ના ત્રણ અલીલ છે. 

  • B

    વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.

  • C

    જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.

  • D

    અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.

Similar Questions

વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા સામાન્ય રીતે શેમાં આવેલી હોય છે?

ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.

પુરુષમાં બહુઅંગુલિકતા.....ને લીધે થાય છે.

ડ્રોસોફિલામાં (હોમિયોટીક) જનીનોનો સમૂહ જે અંગ વિભેદિકરણના સમયે દેહ સમતલને નિયંત્રિત કરે છે, તેને....... તરીકે ઓળખવામાં આવે છે.

સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.