મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં $T$ અને $t$ એકબીજાના ......... છે.
જનીન
કારક
એલેલ
ઉપરના બધા જ
પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
સંતતીનું જનીન બંઘારણ $TT$ હોય, તો તેમાંથી બનતા સંભવીત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?
મનુષ્યમાં જમણેરી એ ડાબેરી પર પ્રભાવી છે. ડાબેરી બંને પિતૃઓમાં બાળકો માટે શું અપેક્ષિત હોઈ શકે?
નીચેનામાંથી શું મેન્ડેલનાં પ્રભૂતાનાં નિયમ મુજબ ન સમજાવી શકાય ?