ઊંચાઈની નબળાઈને શરીરમાં $......$ દ્વારા જાળવી શકાય છે
$RBC$ નું ઉત્પાદન ઘટાડીને
ચરબીનું ઓકિસડેશન વધારીને
હીમોગ્લોબિનની જોડાણની ક્ષમતા ઘટાડીને
શ્વાસોચ્છવાસનો દર ઘટાડીને.
જ્યારે સજીવો દુશ્મનોથી બચવા માટે બીજા સજીવો સામે સામ્યતા ધરાવતા હોય તે ઘટનાને ......... કહે છે.
એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?
સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (વિસ્તાર) |
$P$ શૂન્યથી નીચે | $I$ ગરમ ઝરણા |
$Q$ $50^{\circ}$ સે. થી વધી શકે | $II$ ધ્રુવીય વિસ્તારો |
$R$ $100^{\circ}$ સે. ને પણ વટાવી જાય | $III$ ઉતુંગ ઊંચાઈવાળા વિસ્તારો |
$IV$ ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો | |
$V$ ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો |
સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.