સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?
રચના
વર્તન
કાર્ય
ઉપરના ત્રણેય
વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.
ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પર્ણોનું કાર્ય પ્રકાંડનું કાર્ય
ફળદ્રુપ ભૂમિ એ છે જે $.......$
શા માટે નિમજ્જિત વનસ્પતિઓને તળાવમાં તરતી વનસ્પતિઓ કરતા પ્રકાશનો અનુભવ ઓછો થાય ?
નીચેનામાંથી કયાં $Key - elements$ (ચાવીરૂપ તત્વો) ઘટકો છે. જે નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વિવિધતાનું કારણ છે ?