સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?

  • A

      રચના

  • B

      વર્તન

  • C

      કાર્ય

  • D

      ઉપરના ત્રણેય

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.

ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પર્ણોનું કાર્ય પ્રકાંડનું કાર્ય

ફળદ્રુપ ભૂમિ એ છે જે $.......$

શા માટે નિમજ્જિત વનસ્પતિઓને તળાવમાં તરતી વનસ્પતિઓ કરતા પ્રકાશનો અનુભવ ઓછો થાય ?

નીચેનામાંથી કયાં $Key - elements$ (ચાવીરૂપ તત્વો) ઘટકો છે. જે નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વિવિધતાનું કારણ છે ?