એક નાનો લઘુગ્રહ $r_0$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v_0$ ઝડપથી સૂર્યની આસપાસ ફરે છે. લઘુગ્રહ પરથી એક રોકેટ $v = \alpha v_0$ ઝડપ સાથે છોડવામાં આવે છે,જ્યાં $v$ એ સૂર્યની સાપેક્ષ ઝડપ છે. $\alpha$ નું મહત્તમ મૂલ્ય શોધો જેના માટે રોકેટ સૌરમંડળ સાથે બંધાયેલું રહેશે (લઘુગ્રહના ગુરુત્વાકર્ષણ અને અન્ય ગ્રહોની અસરોને અવગણતા).

  • A
    $\sqrt{2}$
  • B
    $2$
  • C
    $\sqrt{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v_e$ છે. પૃથ્વીની સપાટીથી $R$ જેટલી ઊંચાઈએ તે જ પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

જ્યારે ઉપગ્રહની ઝડપમાં $x$ ટકાનો વધારો કરવામાં આવે છે,ત્યારે તે તેની ભ્રમણકક્ષામાંથી છટકી જશે,જ્યાં $x$ નું મૂલ્ય ....... $\%$ છે.

ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે

"કોઈ ગ્રહની સપાટી પરના સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ-વેગ $v_e$ નું મૂલ્ય ગ્રહના દળ અને ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે." શું આ વિધાન સાચું છે? જો ન હોય તો તેને સુધારીને લખો.

પૃથ્વીની સપાટીથી $4R_e$ ઊંચાઈ પર રહેલા $m$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા કેટલી થાય? ($R_e$ = પૃથ્વીની ત્રિજ્યા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo