ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે

  • A
    ત્યાં કોઈ વનસ્પતિ નથી
  • B
    તેની સપાટી પર નિષ્ક્રમણ વેગ ખૂબ ઓછો છે
  • C
    વાયુઓનો પ્રસરણ અચળાંક ઊંચો છે
  • D
    અવકાશમાં શૂન્યાવકાશ છે

Explore More

Similar Questions

ચંદ્રની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ પૃથ્વીની સપાટી કરતા ઓછો છે,કારણ કે:

એક પદાર્થને પૃથ્વીની સપાટીથી $k{v_e}$ ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે છે,જ્યાં $k < 1$ અને ${v_e}$ એ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ છે. તો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ કેટલી ઊંચાઈ પર જશે? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

Difficult
View Solution

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના અડધા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વીની સપાટી પર એક પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \; km/s$ છે. એક પદાર્થને આ ઝડપ કરતા ત્રણ ગણી ઝડપે ફેંકવામાં આવે છે. પૃથ્વીથી ખૂબ દૂર ગયા પછી તે પદાર્થની ઝડપ ($km/s$ માં) કેટલી હશે? સૂર્ય અને અન્ય ગ્રહોની હાજરીને અવગણો.

દૂરના સૌરમંડળનો એક ગ્રહ પૃથ્વી કરતા $10$ ગણો વધુ દળદાર છે અને તેની ત્રિજ્યા $10$ ગણી નાની છે. જો પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ $11 \ km/s$ હોય,તો ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ ........ $km/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo