પ્રકાશનું એક કિરણ કાચ-પાણીની સપાટી પર $i$ ખૂણે આપાત થાય છે. તે અંતે પાણીની સપાટીને સમાંતર બહાર આવે છે. તો ${\mu _g}$ નું મૂલ્ય કેટલું હશે (પાણીનો વક્રીભવનાંક ${\mu _w} = 4/3$ આપેલ છે):

  • A
    $(4/3) \sin i$
  • B
    $1/\sin i$
  • C
    $4/3$
  • D
    $1$

Explore More

Similar Questions

એક એકવર્ણી પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. પરિણામે,

શૂન્યાવકાશમાં મુસાફરી કરતા વાદળી પ્રકાશની તરંગલંબાઈ $450 \ nm$ છે. તે $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમમાં તેની આવૃત્તિ કેટલી હશે? $(\text{શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ }= 3 \times 10^8 \ m \ s^{-1})$

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\vec{AO}$ $(\vec{AO} = 2\hat{i} - 3\hat{j})$ સદિશની દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ $\vec{OB}$ $(\vec{OB} = C\hat{i} - 4\hat{j})$ સદિશની દિશામાં નિર્ગમન પામે છે. $C$ નું મૂલ્ય . . . . . . છે.

જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાંથી કાચમાં પ્રવેશે છે,ત્યારે પ્રકાશની તરંગલંબાઈ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo