આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\vec{AO}$ $(\vec{AO} = 2\hat{i} - 3\hat{j})$ સદિશની દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ $\vec{OB}$ $(\vec{OB} = C\hat{i} - 4\hat{j})$ સદિશની દિશામાં નિર્ગમન પામે છે. $C$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $1.6$
  • B
    $0.16$
  • C
    $11.6$
  • D
    $16$

Explore More

Similar Questions

કાચ અને પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો થાય?

પ્રાથમિક મેઘધનુષના નિર્માણમાં,સૂર્યપ્રકાશના કિરણો વરસાદના ટીપામાંથી ન્યૂનતમ વિચલન સાથે કઈ પ્રક્રિયા પછી બહાર આવે છે?

હવામાં પ્રકાશની તરંગલંબાઈ $7200 \ \mathring{A}$ છે. કાચમાં $(\mu = 1.5)$ તેની તરંગલંબાઈ .......$\mathring{A}$ જેટલી હશે.

બિંદુ $A$ (હવામાં) માંથી નીકળતા વિદ્યુતચુંબકીય તરંગો પદાર્થ $M$ ના લંબચોરસ બ્લોક પર આપાત થાય છે અને નીચે દર્શાવ્યા મુજબ બીજી બાજુથી બહાર આવે છે. જ્યારે તરંગ હવા માંથી માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ખૂણા $i$ અને $r$ એ આપાતકોણ અને વક્રીભવનકોણ છે. કિરણો માટે આવા પથ શક્ય છે,

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo