એક એકવર્ણી પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. પરિણામે,

  • A
    તેનો વેગ વધે છે
  • B
    તેનો વેગ ઘટે છે
  • C
    તેની આવૃત્તિ ઘટે છે
  • D
    તેની તરંગલંબાઈ ઘટે છે

Explore More

Similar Questions

ધારો કે $\mu_{1}$ અને $\mu_{2}$ એ બે માધ્યમોના વક્રીભવનાંક છે. $v_{1}$ અને $v_{2}$ એ અનુક્રમે તે માધ્યમોમાં પ્રકાશના વેગ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

હીરામાં પ્રકાશનો વેગ હવામાં પ્રકાશના વેગ કરતા $\left(\frac{5}{12}\right)$ ગણો છે. પાણીમાં પ્રકાશનો વેગ હવામાં પ્રકાશના વેગ કરતા $\left(\frac{3}{4}\right)$ ગણો છે. પાણીમાંથી હીરામાં જતા પ્રકાશના કિરણ માટે આપાતકોણ શોધો,જો વક્રીભવનકોણ $r = 30^{\circ}$ હોય અને $\sin 30^{\circ} = \frac{1}{2}$ આપેલ છે.

જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય છે ત્યારે તેની તરંગલંબાઈ $540 \ nm$ છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. જ્યારે આ જ પ્રકાશ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ . . . . . . $nm$ હશે.

પ્રકાશનું એક કિરણ કાચ-પાણીની સપાટી પર $i$ ખૂણે આપાત થાય છે. તે અંતે પાણીની સપાટીને સમાંતર બહાર આવે છે. તો ${\mu _g}$ નું મૂલ્ય કેટલું હશે (પાણીનો વક્રીભવનાંક ${\mu _w} = 4/3$ આપેલ છે):

ધારો કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ $\sqrt{2n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાત થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો,આપાતકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo