નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    તમામ માધ્યમોમાં પ્રકાશનો વેગ અચળ છે.
  • B
    શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ મહત્તમ છે.
  • C
    આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ અચળ છે.
  • D
    શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ન્યૂનતમ છે.

Explore More

Similar Questions

સાપેક્ષ વક્રીભવનાંકની બે વ્યાખ્યાઓ અને સમીકરણો લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\vec{AO}$ $(\vec{AO} = 2\hat{i} - 3\hat{j})$ સદિશની દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ $\vec{OB}$ $(\vec{OB} = C\hat{i} - 4\hat{j})$ સદિશની દિશામાં નિર્ગમન પામે છે. $C$ નું મૂલ્ય . . . . . . છે.

હવામાં અને અન્ય કોઈ માધ્યમમાં પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે ${\lambda_a}$ અને ${\lambda_m}$ છે. તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય?

એક કાચની પ્લેટ પર પ્રકાશનું તરંગ $60^o$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત તરંગો એકબીજાને લંબ હોય,તો પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ કાચ-પાણીની સપાટી પર $i$ ખૂણે આપાત થાય છે. તે અંતે પાણીની સપાટીને સમાંતર બહાર આવે છે. તો ${\mu _g}$ નું મૂલ્ય કેટલું હશે (પાણીનો વક્રીભવનાંક ${\mu _w} = 4/3$ આપેલ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo