કોલેરાથી પીડાતા દર્દીને સલાઈન ડ્રિપ આપવામાં આવે છે કારણ કે:

  • A
    $Cl^-$ આયનો રુધિરરસના મહત્વના ઘટકો છે.
  • B
    $Na^+$ આયનો શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે.
  • C
    $Na^+$ આયનો કોષરસસ્તરની આરપાર પદાર્થોના વહનમાં મહત્વના છે.
  • D
    $Cl^-$ આયનો પાચન માટે જઠરમાં $HCl$ ના નિર્માણમાં મદદ કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જઠરરસમાં શું હોય છે?
$(i)$ પેપ્સિન,લાઈપેઝ અને રેનિન
$(ii)$ ટ્રિપ્સિન,લાઈપેઝ અને રેનિન
$(iii)$ ટ્રિપ્સિન,પેપ્સિન અને લાઈપેઝ
$(iv)$ ટ્રિપ્સિન,પેપ્સિન અને રેનિન
$(b)$ સકસ એન્ટેરિકસ (Succus entericus) એ કોનું નામ છે?
$(i)$ શેષાંત્ર (ileum) અને મોટા આંતરડા વચ્ચેનું જોડાણ
$(ii)$ આંતરરસ
$(iii)$ આંતરડામાં સોજો
$(iv)$ એપેન્ડિક્સ

સસ્તન પ્રાણીઓમાં પાચન અને અભિશોષણ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેઓ સાચા છે કે ખોટા તે ઓળખો અને તે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I.$ કુફર કોષો અને ગ્લિસનનું કેપ્સ્યુલ બંને સસ્તન પ્રાણીઓના યકૃતની લાક્ષણિકતાઓ છે.
$II.$ દાંતના પ્રકારમાં,થીકોડોન્ટ (thecodont) નો અર્થ એ છે કે દાંત જડબાના હાડકાના ખાડામાં ગોઠવાયેલા હોય છે.
$III.$ મનુષ્યમાં લાળ ગ્રંથિઓની ત્રણ જોડી હોય છે,જેમાંથી પેરોટિડ,જે જીભની નીચે આવેલી હોય છે,તે સૌથી નાની લાળ ગ્રંથિ છે.
$IV.$ ઝાયમોજન (ઉત્સેચકોનું નિષ્ક્રિય સ્વરૂપ) એ પેપ્ટિક કોષોનો સ્ત્રાવ નથી.

પાચનતંત્રના વિવિધ ભાગોમાં પદાર્થોના પાચન અને શોષણ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો.

જો સ્વાદુપિંડ (pancreas) દૂર કરવામાં આવે તો કયા ખોરાકના ઘટકોના પાચન પર અસર થાય છે?

એક સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ખોરાક લે છે: $5 \, gm$ કાચી ખાંડ,$4 \, gm$ આલ્બ્યુમિન,$10 \, gm$ શુદ્ધ ભેંસનું ઘી જેમાં $2 \, gm$ વનસ્પતિ ઘી (હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઈલ) ભેળવેલું છે અને $5 \, gm$ લિગ્નિન. તેને કેટલી કેલરી મળવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo