એક સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ખોરાક લે છે: $5 \, gm$ કાચી ખાંડ,$4 \, gm$ આલ્બ્યુમિન,$10 \, gm$ શુદ્ધ ભેંસનું ઘી જેમાં $2 \, gm$ વનસ્પતિ ઘી (હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઈલ) ભેળવેલું છે અને $5 \, gm$ લિગ્નિન. તેને કેટલી કેલરી મળવાની શક્યતા છે?

  • A
    $144$
  • B
    $126$
  • C
    $164$
  • D
    $112$

Explore More

Similar Questions

જો આપણા આંતરડામાં ઢોરના રૂમેન (rumen) માં જોવા મળતી સૂક્ષ્મજીવી વનસ્પતિ (microbial flora) જેવી જ સૂક્ષ્મજીવી વનસ્પતિ હોય તો શું થાય?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ચાવ્યા પછી ખોરાક મીઠો લાગે છે.
$(2)$ પિત્તરસમાં ઉત્સર્ગ દ્રવ્યો જોવા મળે છે.

ખોરાક લીધા પછી જઠરાંત્રિય સ્ત્રાવ અને હલનચલનમાં વધારો મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

માનવ પાચનતંત્રમાં પદાર્થોના શોષણના સંદર્ભમાં નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ નાનું આંતરડું $(1)$ અમુક દવાઓ
$(b)$ જઠર $(2)$ પાણી,કેટલાક ખનીજો અને દવાઓ
$(c)$ મુખ $(3)$ પાણી,સાદી શર્કરા અને આલ્કોહોલ
$(d)$ મોટું આંતરડું $(4)$ ગ્લુકોઝ,ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જઠરરસમાં શું હોય છે?
$(i)$ પેપ્સિન,લાઈપેઝ અને રેનિન
$(ii)$ ટ્રિપ્સિન,લાઈપેઝ અને રેનિન
$(iii)$ ટ્રિપ્સિન,પેપ્સિન અને લાઈપેઝ
$(iv)$ ટ્રિપ્સિન,પેપ્સિન અને રેનિન
$(b)$ સકસ એન્ટેરિકસ (Succus entericus) એ કોનું નામ છે?
$(i)$ શેષાંત્ર (ileum) અને મોટા આંતરડા વચ્ચેનું જોડાણ
$(ii)$ આંતરરસ
$(iii)$ આંતરડામાં સોજો
$(iv)$ એપેન્ડિક્સ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo