સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?

  • [AIPMT 1999]
  • A

    $\sqrt 2 C$

  • B

    $2C$

  • C

    $\frac{C}{{\sqrt 2 }}$

  • D

    $\frac{C}{2}$

Similar Questions

કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે.તેમાં $4 \times {10^{ - 5}}\,m$ ડાઇઇલેકિટ્રક પ્લેટ નાખતાં પહેલા જેટલો વોલ્ટેજ કરવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર $3.5 \times {10^{ - 5}}\,m$ વધારવું પડે છે.તો ડાઇઇલેકિટ્રકનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?

કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોેય ત્યારે તેનું કેપેસિટન્સ $1\,pF$ છે.બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરી તેમની વચ્ચે મીણથી ભરી દેતા નવો કેપેસિટન્સ $2\,pF.$ છે. તો મીણનો ડાયઇલેકટ્રીક અચળાંક કેટલો હશે?

એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ $40\,cm ^2$ અને તેમની વચ્યેનું અંતર $2\,mm$ છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં $1\,mm$ જાડાઈ અને $5$ જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા $...........$ થશે.

  • [JEE MAIN 2023]

બે સમાન સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $C$ જેમની પ્લેટના આડછેડનું ક્ષેત્રફળ $A$ અને તે $d$ અંતરે છે .આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે ત્રણ સમાન જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક જેના ડાયઈલેક્ટ્રિક અચળાંક $K_1$ , $K_2$ અને $K_3$ ને ભરેલા છે. આ બંને કેપેસીટર પર સમાન વૉલ્ટેજ $V$ લગાવવામાં આવે તો તેમાં સંગ્રહ થતી ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2019]

ધ્રુવીભવન એટલે શું?