પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ સ્પર્શક રીતે આપાત થાય છે. વક્રીભવન પછી,કિરણ બીજી સપાટીમાંથી બહાર આવતું નથી. જો ક્રાંતિકોણ $C$ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો હોવો જોઈએ?

  • A
    $2C$ જેટલો
  • B
    $2C$ કરતા ઓછો
  • C
    $2C$ કરતા વધારે
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $60^{\circ}$ જેટલો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તો આપાતકોણ (ડિગ્રીમાં) . . . . . . છે.

Difficult
View Solution

એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. પ્રવાહી માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

$1.53$ વક્રીભવનાંક ધરાવતો પ્રિઝમ $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે છે. જો પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ હોય,તો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ ........$^{\circ}$ થશે $(\sin 35.1^{\circ} = 0.575)$

Difficult
View Solution

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ $60^{\circ}$ છે. તેના પર આપાત થતા કિરણનો આપાતકોણ કેટલો હોવો જોઈએ જેથી તેનું વિચલન લઘુત્તમ થાય ($^{\circ}$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું એક કિરણ કાટકોણ સમદ્વિબાજુ પ્રિઝમના પાયાને સમાંતર આપાત થાય છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo