$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ $60^{\circ}$ છે. તેના પર આપાત થતા કિરણનો આપાતકોણ કેટલો હોવો જોઈએ જેથી તેનું વિચલન લઘુત્તમ થાય ($^{\circ}$ માં)?

  • A
    $45$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

એક સમબાજુ પ્રિઝમને સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે છે. એક કિરણ $PQ$ તેના પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન માટે:

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ $60^{\circ}$ છે. લઘુત્તમ વિચલન અનુભવવા માટે કિરણ કેટલા અંશના ખૂણે આપાત થવું જોઈએ?

Difficult
View Solution

પ્રિઝમના સંદર્ભમાં આપાતકોણ,નિર્ગમન કોણ અને વિચલન કોણની વ્યાખ્યા આપો.

એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

નાના ખૂણાવાળા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.6$ છે. જો લઘુત્તમ વિચલન કોણ $4.2^{\circ}$ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo