એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. પ્રવાહી માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

પ્રકાશનું એક એકવર્ણી કિરણ $A$ વક્રીભવન કોણ ધરાવતા પાતળા પ્રિઝમ પર લંબરૂપે આપાત થાય છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે કિરણ $(1.15)^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. બીજી સપાટી પરથી આંતરિક પરાવર્તન પામતું કિરણ પ્રથમ સપાટીમાંથી બહાર નીકળે છે ત્યારે આપાત કિરણ સાથે $(6.3)^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

કાચના પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલો છે. પ્રકાશનું એક કિરણ બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. વક્રીભવન પામ્યા પછી,તે ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તિત થાય છે અને ત્યારબાદ તે જ માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનકારક ખૂણો $30^{\circ}$ છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ અને ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગના પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. તો .....

જ્યારે પ્રકાશના કિરણો પ્રિઝમ પર $45^o$ ના ખૂણે આપાત થાય છે,ત્યારે લઘુત્તમ વિચલન પ્રાપ્ત થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમનો ખૂણો......$^o$ હશે.

એક સ્ત્રોતમાંથી આવતા પ્રકાશના કિરણો $\mu$ વક્રીભવનાંક અને $\alpha$ પ્રિઝમ કોણ ધરાવતા કાચના પ્રિઝમ પર આપાત થાય છે. લગભગ લંબ આપાતકાણે,બહાર આવતા કિરણોનું વિચલન કોણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo