ત્રિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો.
એક સ્થાનાંતર સદિશનો જેનો $Y$ અક્ષના ઘટકનું મૂલ્ય $10$ એકમ છે. તેણે X-અક્ષ સાથે બનાવેલો ખૂણો $30^°$ હોય તો સદિશનું મૂલ્ય શોધો.
જ્યારે સદિશનું વિભાજન કરવામાં આવે ત્યારે મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર ત્રણ બળો લાગે છે.પરિણામી બળ ફકત $y- $ દિશામાં જોઇતું હોય, તો વધારાનું ઓછામાં ઓછું કેટલું બળ ($N$ માં) ઉમેરવું જરૂરી છે?
સદિશોના વિભાજનનો અર્થ સમજાવો.