$l$ લંબાઇ અને $r$ ત્રિજયાવાળી નળીમાંથી $\eta $ શ્યાનતાગુણાંક ધરાવતું પ્રવાહી વહે છે.નળીના બંને છેડેના દબાણનો તફાવત $P$ છે.તેમાંથી એકમ સમયમાં $V$ જેટલા કદનું પ્રવાહી બહાર આવે છે તો ....
$V = \frac{{\pi p{r^4}}}{{8\eta l}}$
$V = \frac{{\pi \eta l}}{{8p{r^4}}}$
$V = \frac{{8p\eta l}}{{\pi {r^4}}}$
$V = \frac{{\pi p\eta }}{{8l{r^4}}}$
ન્યુટનના મત અનુસાર, $A$ ક્ષેત્રફળવાળા અને $\Delta v/\Delta z$ જેટલું વેગ-પ્રચલન ધરાવતાં પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ $F = - \eta A\frac{{\Delta v}}{{\Delta z}}$ છે, જ્યાં $\eta $ શ્યાનતા ગુણાંક છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$W = \frac{1}{2}\,\,K{x^2}$ સૂત્રમાં $K$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જો કોઈ પદાર્થ પર કાર્યરત બળ $F$, તેના કદ $V$ પ્રવાહીની ઘનતા $\rho$ અને ગુરૂત્વાકર્ષણપ્રવેગ $g$. પર આધારિત છે. $F$ માટે યોગ્ય સૂત્ર શું હોઈ શકે છે?
સુવાહક તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી ઉષ્મા-ઊર્જા, તારમાંથી પસાર થતાં વિધુતપ્રવાહ $I$, તારના અવરોધ $R$ અને વિધુતપ્રવાહ પસાર થવાના સમય $t$ પર આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા - ઉર્જાનું સૂત્ર મેળવો.