એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?

  • A

    $\frac{h}{\sigma-\rho}$

  • B

    $\frac{h \rho}{\sigma}$

  • C

    $\frac{h \rho}{\sigma-\rho}$

  • D

    $\frac{h \sigma}{\sigma-\rho}$

Similar Questions

સ્થાયી, અદબનીય, અચક્રિય, અસ્થાન તરલ પ્રવાહ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.

બર્નુલીનો સિદ્ધાંત સાબિત કરો. 

બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો. 

$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં  $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$

  • [JEE MAIN 2021]

બર્નુલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગીતા જણાવો.