બર્નુલીનો સિદ્ધાંત સાબિત કરો.
આકૃતિમાં એક વહનનળી દર્શાવી છે.
વહનનળીના ડાબી બાજુના છેડાએ $B$ બિંદુ પાસે
$\rightarrow$ તરલની ઝડપ $=v_{1}$
વહનનળીના આડછેદનું ક્ષેત્રફળ = $A _{1}$.
$\rightarrow$ તરલ પર લાગતું દબાણ $P _{1}=\frac{ F _{1}}{ A _{1}}$ છે.
વહનનળીના જમણી બાજુના છેડા $D$ બિંદુ પાસે,
$\rightarrow$ તરલની ઝડપ $=v_{2}$
વહનનળી ના આડછેદનું ક્ષેત્રફળ $=A_2$
તરલ પર લાગતું દબાણ $P _{2}=\frac{ F _{2}}{ A _{2}}$ છે.
$B$ બિંદુ પાસેના તરલ પર $F _{1}= P _{1} A _{1}$ બળ લાગતા તે $v_{1} \Delta t$ અંતર કાપીને $C$ પર પહોંચે છે. આ તરલ પર થતું કર્ય $W _{1}=$(બળ)(સ્થાનાંતર) $W _{1}= P _{1} A _{1} v_{1} \Delta t$
$W _{1}= P _{1}\left(\Delta V _{1}\right)$ $\left( \Delta V = A _{1} v_{1} \Delta t=\right.$ તરલનું કદ)
સાતત્ય સમીકરણ પ્રમાણે બંને તરલનું કદ સમાન રહે છે.
જો વહનનો વેગ $4 \,m / s$ હોય તો વેલોસિટી હેડ .......... $m$ ?
ઉડ્ડયન પહેલા વિમાનને રન-વે પર અમુક અંતર સુધી દોડાવવું પડે છે. કેમ ?
$8\times 10^{-3}\;m$ વ્યાસવાળા નળમાંથી પાણી સતત રીતે વહે છે. નળમાંથી બહાર નીકળતી વખતે પાહીનો વેગ $0.4\; ms ^{-1}$ છે. નળની નીચે $2 \times 10^{-1}\; m$ અંતરે પાણીના પ્રવાહનો વ્યાસ ($\times 10^{-3}\;m$ માં) કેટલો હશે?
$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$
બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો.