પાણીમાં કેન સુગરના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ છે અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ છે. પાણીમાં ગ્લુકોઝના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ ............. $K$ છે.

  • A
    $271$
  • B
    $273.15$
  • C
    $269.07$
  • D
    $277.23$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસ્ક્રીમ બોક્સમાં રહેલા $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવામાં આવે છે જેથી મિશ્રણનું ઠારબિંદુ ઘટે અને આઈસ્ક્રીમ જામી રહે.
વિધાન $(II) :$ $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવાથી ઠારબિંદુમાં અવનયન (depression) થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.18 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.2 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

Column-$I$ (વિવિધ દ્રાવણો) Column-$II$ (ઠારબિંદુ)
$a$. $0.1 \, M \ BaCl_2$ દ્રાવણ $p$. $271 \, K$
$b$. $0.1 \, M \ NaCl$ દ્રાવણ $q$. $270 \, K$
$c$. $0.1 \, M \ K_3[Fe(CN)_6]$ દ્રાવણ $r$. $268 \, K$
$d$. $0.1 \, M \ Al_2(SO_4)_3$ દ્રાવણ $s$. $269 \, K$

આપેલ છે: $0.1 \, M$ સુક્રોઝ દ્રાવણનું ઠારબિંદુ $= 272 \, K$ અને પાણીનું ઠારબિંદુ $= 273 \, K$.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?

શિયાળામાં,કુલ્લુ ખીણમાં સામાન્ય તાપમાન $-11\,^{\circ}C$ જોવા મળ્યું હતું. શું ઇથિલિન ગ્લાયકોલનું $28\%$ (દળથી) જલીય દ્રાવણ કારના રેડિયેટર માટે યોગ્ય છે? પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$.

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo