નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસ્ક્રીમ બોક્સમાં રહેલા $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવામાં આવે છે જેથી મિશ્રણનું ઠારબિંદુ ઘટે અને આઈસ્ક્રીમ જામી રહે.
વિધાન $(II) :$ $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવાથી ઠારબિંદુમાં અવનયન (depression) થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે

Explore More

Similar Questions

પાણીમાં બિન-વિદ્યુતવિભાજ્યના $0.05 \ molal$ દ્રાવણનું ઠારબિંદુ $.......... \ ^oC$ છે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યના $0.1 \ m$ દ્રાવણ માટે $\Delta T_f$ નું મૂલ્ય કેટલું થાય?

$21.7 \text{ g}$ પાણીમાં $0.1 \text{ g}$ ધરાવતું નિર્બળ મોનોબેઝિક એસિડનું જલીય દ્રાવણ $272.813 \text{ K}$ તાપમાને ઠરે છે. જો પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \text{ K kg/mol}$ હોય,તો મોનોબેઝિક એસિડનું આણ્વીય દળ $\text{g/mol}$ માં કેટલું હશે?

પહાડી વિસ્તારોમાં બરફથી ઢંકાયેલા રસ્તાઓને સાફ કરવામાં મીઠું છાંટવું કેવી રીતે મદદરૂપ થાય છે? આ પ્રક્રિયામાં સામેલ ઘટના સમજાવો.

વિધાન $1$: ઠારબિંદુએ,દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.
વિધાન $2$: ઠારબિંદુમાં અવનયન એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુ વચ્ચેનો તફાવત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo