અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?

  • [AIPMT 1996]
  • A

    તેઓ લંબાયેલા, સ્થિતિસ્થાપક અને અણીદાર છેડાવાળા હોય છે.

  • B

    આ કોષો સ્થૂલિત લિગ્નિન યુક્ત દીવાલ ધરાવે છે.

  • C

    તેઓ સામાન્ય રીતે સીંગદાણાના છોડમાં, જામફળના ગરમાં, નાસપતિ વગેરેમાં હોય છે.

  • D

    તેઓને કઠક કોષો પણ કહે છે.

Similar Questions

સમાન આયામ દિવાલો ગર્ત પ્રદેશ દ્વારા સંપર્કમાં રહેલા કોષો ઓળખો. 

નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ? 

પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :

$(i)$ અંતરારંભી જલવાહિની

$(ii)$ બહિરારંભી જલવાહિની

જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?