પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.

  • A

    એક બીજાણુધાની

  • B

    બે બીજાણુધાની

  • C

    ત્રણ બીજાણુધાની

  • D

    ચાર બીજાણુધાની

Similar Questions

આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .

  • [AIPMT 1988]

અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?

  • [AIPMT 1992]

નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.

એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?

નર જન્યુ તેમાં નિર્માણ પામે.