મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?
અધિસ્તર અને સ્ફોટીસ્તર
સ્ફોટીસ્તર અને પોષક સ્તર
પોષકસ્તર અને બીજાણુજનકપેશી
એકપણ નહીં
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?
નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
.... સ્તરનાં કોષોમાં ધટ્ટ કોષરસ અને એકથી વધુ કોષકેન્દ્ર હોય છે.