પ્રકાશનું એક કિરણ સદિશ $\vec{v} = -\hat{i} - 2\hat{j}$ ની દિશામાં ગતિ કરે છે અને બે માધ્યમોની આંતર સપાટી,જે $x-z$ સમતલ છે,ત્યાં વક્રીભવન પામે છે. $y > 0$ માટે વક્રીભવનાંક $\mu_1 = 2$ છે,જ્યારે $y < 0$ માટે તે $\mu_2 = \sqrt{5}/2$ છે. વક્રીભૂત કિરણ જે દિશામાં ગતિ કરે છે તે એકમ સદિશ શોધો.

  • A
    $\frac{-3\hat{i} - 5\hat{j}}{\sqrt{34}}$
  • B
    $\frac{-4\hat{i} - 3\hat{j}}{5}$
  • C
    $\frac{-3\hat{i} - 4\hat{j}}{5}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો અને $10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો એકબીજાથી $40 \ cm$ અંતરે સામસામે મૂકવામાં આવ્યા છે. એક બિંદુવત વસ્તુને અરીસાઓની વચ્ચે તેમની સામાન્ય અક્ષ પર અંતર્ગોળ અરીસાથી $15 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે. બહિર્ગોળ અરીસા દ્વારા થતા પરાવર્તનથી રચાતા પ્રતિબિંબનું સ્થાન તેનાથી ..... $cm$ અંતરે હશે.

Difficult
View Solution

એક ફિલ્મ પ્રોજેક્ટર સ્ક્રીન પર $100 \; cm^2$ ની ફિલ્મ સ્ટ્રીપને મોટી કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય,તો સ્ક્રીન પર મોટી થયેલી ફિલ્મનું ક્ષેત્રફળ.....$cm^2$ છે.

એક બિંદુવત ઉદગમ $S$ ને $10 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સથી $15 \; cm$ ના અંતરે મૂકવામાં આવે છે. $12 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને ક્યાં મૂકવો જોઈએ જેથી વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય ($; cm$ માં)?

કેમેરાને $F/4$ થી $F/5.6$ માં કેવી રીતે બદલી શકાય?

એક પ્રકાશનું કિરણ બે સમતલ અરીસાઓ $M_{1}$ અને $M_{2}$ ની સિસ્ટમ પર $\theta_{1}$ આપાતકોણે આપાત થાય છે,જેની વચ્ચેનો ઝુકાવ કોણ $75^{\circ}$ છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). અરીસા $M_{1}$ પરથી પરાવર્તન પામ્યા પછી,તે અરીસા $M_{2}$ દ્વારા $30^{\circ}$ ના પરાવર્તન કોણ સાથે પરાવર્તિત થાય છે. કિરણનું કુલ વિચલન $\dots$ ડિગ્રી હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo