$50 $ મધ્યક વાળા $10$  અવલોકનોના વિચલનના વર્ગનો સરવાળો $250 $ હોય તો વિચરણનો ચલનાંક કેટલો થાય ?

  • A

    $0.1$

  • B

    $0.4$

  • C

    $0.5$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

વિતરણનો મધ્યક $4$ છે. જો તેના વિચરણનો ચલનાંક $58\%  $ હોયતો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય છે ?

 જો સંભાવના વિતરણ

વર્ગ: $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$
આવૃતિ $2$ $3$ $x$ $5$ $4$

નો મધ્યક $28$ હોય,તો તેનું વિચરણ $.........$ છે. 

  • [JEE MAIN 2023]

ધારો કે અવલોકનો  $\mathrm{x}_{\mathrm{i}}(1 \leq \mathrm{i} \leq 10)$ એ સમીકરણો  $\sum\limits_{i=1}^{10}\left(x_{i}-5\right)=10$ અને  $\sum\limits_{i=1}^{10}\left(x_{i}-5\right)^{2}=40$ નું સમાધાન કરે છે. જો  $\mu$ અને  $\lambda$ એ અનુક્રમે અવલોકનો $\mathrm{x}_{1}-3, \mathrm{x}_{2}-3, \ldots ., \mathrm{x}_{10}-3,$ નો મધ્યક અને વિચરણ હોય તો ક્રમયુક્ત જોડ $(\mu, \lambda)$ મેળવો.

  • [JEE MAIN 2020]

એક $x$ પરના પ્રયોગના $15$ અવલોકન છે કે જેથી $\sum {x^2} = 2830$, $\sum x = 170$.જો આપેલ અવલોકનમાંથી અવલોકન $20$ ખોટુ છે અને તેના બદલામાં અવલોકન $30$ લેવામાં આવે છે તો નવી માહિતીનું વિચરણ મેળવો.   

  • [AIEEE 2003]

ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$

  • [JEE MAIN 2023]