‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

  • A

    જો ચતુષ્કોણ એ ચોરસ ન હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે.

  • B

    જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ ન હોય.

  • C

    ચતુષ્કોણ એ ચોરસ છે અને તે સમબાજુ ચતુષ્કોણ નથી.

  • D

    ચતુ»કોણ એ ચોરસ નથી અને તે સમબાજુ ચતુષ્કોણ છે.

Similar Questions

બુલિયન સમીકરણ $\left( {\left( {p \wedge q} \right) \vee \left( {p \vee  \sim q} \right)} \right) \wedge \left( { \sim p \wedge  \sim q} \right)$ = 

  • [JEE MAIN 2019]

$(p\rightarrow q) \leftrightarrow (q \vee  ~ p)$  એ 

$p :$ સુમન તેજસ્વી છે.

$q :$ સુમન ધનવાન છે.

$r :$ સુમન પ્રામાણિક છે.

વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?

વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.

  • [JEE MAIN 2021]

નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?