‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
જો ચતુષ્કોણ એ ચોરસ ન હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે.
જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ ન હોય.
ચતુષ્કોણ એ ચોરસ છે અને તે સમબાજુ ચતુષ્કોણ નથી.
ચતુ»કોણ એ ચોરસ નથી અને તે સમબાજુ ચતુષ્કોણ છે.
બુલિયન સમીકરણ $\left( {\left( {p \wedge q} \right) \vee \left( {p \vee \sim q} \right)} \right) \wedge \left( { \sim p \wedge \sim q} \right)$ =
$(p\rightarrow q) \leftrightarrow (q \vee ~ p)$ એ
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.
નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?