જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?
$T, F, T$
$F, T, F$
$F, F, F$
આપેલ પૈકી એકપણ નહિં.
નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
બે વિધાનોમાં
$\left( S _1\right):( p \Rightarrow q ) \wedge( p \wedge(\sim q ))$ વિરોધાભાસ છે અને
$\left( S _2\right):( p \wedge q ) \vee((\sim p ) \wedge q ) \vee( p \wedge(\sim q )) \vee((\sim p ) \wedge(\sim q ))$ નિત્યસત્ય છે.
$(p \wedge \, \sim q)\, \wedge \,( \sim p \vee q)$ એ ........ છે
‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે, $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો