જ્યારે સદિશનું વિભાજન કરવામાં આવે ત્યારે મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?
$2$
$3$
$4$
અનંત
ત્રિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો.
સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ......$N$ થાય છે.
સદિશ $ 3\hat i + 4\hat k $ નો $Y-$ દિશાનો ઘટક