જ્યારે સદિશનું વિભાજન કરવામાં આવે ત્યારે મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    અનંત

Similar Questions

ત્રિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો.

સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ......$N$ થાય છે.

સદિશ $\mathop {\rm{P}}\limits^ \to $   $ \alpha, \beta $ અને $ \gamma  $ સાથે અનુક્રમે $ X, Y$ અને $Z$ ખૂણા બનાવે છે.તો $ {sin^2}\alpha  + {sin^2}  \beta   + {sin^2} \gamma $ =

સદિશ $ 3\hat i + 4\hat k $ નો $Y-$ દિશાનો ઘટક

સદિશ $ \overrightarrow A = 2\hat i + 3\hat j$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $y$- અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે?