$0.1 \ M$ સાંદ્રતા ધરાવતા નિર્બળ એસિડ $HQ$ ના દ્રાવણની $pH = 3$ છે. તો આ એસિડનો આયોનિકરણ અચળાંક $K_a$ કેટલો થાય?

  • A
    $1 \times 10^{-7}$
  • B
    $3 \times 10^{-7}$
  • C
    $1 \times 10^{-3}$
  • D
    $1 \times 10^{-5}$

Explore More

Similar Questions

એક નિર્બળ બેઇઝ તેના $0.01 \ M$ દ્રાવણમાં $5 \%$ વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક ગણો.

જો એસિડ $HA$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5}$ હોય,તો તે એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ આશરે કેટલો હશે?

સાયનિક એસિડ $(HCNO)$ ના $0.1 \, M$ દ્રાવણનો $pH$ $2.34$ છે. એસિડનો આયનીકરણ અચળાંક અને દ્રાવણમાં તેની આયનીકરણની માત્રા ગણો.

$0.02 \ M$ દ્રાવણમાં નિર્બળ મોનોબેઝિક એસિડનું વિયોજન ટકાવારી $3 \%$ છે. એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

$0.05 \, M$ એમોનિયા દ્રાવણ માટે આયનીકરણની માત્રા અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક $(K_{b})$ $1.77 \times 10^{-5}$ છે. એમોનિયાના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo