જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
$1.0 \times 10^{-5}$
$1.0 \times 10^{-9}$
$1.0 \times 10^9$
$1.0 \times 10^{14}$
$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?
$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$
જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.
જે દ્રાવણ $0.1$ $M$ ${H_2}S$ અને $0.3$ $M$ $HCl$ ધરાવતું હોય તેમાં $\left[ {{S^{ - 2}}} \right]$ અને $\left[ {H{S^{ - 2}}} \right]$ ગણો.
[ ${H_2}S$ નો ${K_a}\left( 1 \right) = 1.0 \times {10^{ - 7}}$ અને ${K_a}\left( 2 \right) = 1.3 \times {10^{ - 13}}$ ]
$20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?
$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો.