નિકોટીનીક એસિડ ($K_a = 10^{-5}) HNiC$ સૂત્ર વડે દર્શાવાય છે : તેના $2$ દ્રાવણ પ્રતિ $0.1$ મોલ નીકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી.......$\%$ શોધો.

  • A

    $1.4$

  • B

    $1.6$

  • C

    $2.4$

  • D

    $3.4$

Similar Questions

$0.01$ $M$ $C{H_3}COOH$ નું $5\%$ આયનીકરણ થાય છે તેનો વિયોજન અચળાંક ગણો.

ડાયામિથાઈલ એમાઈન ${\left( {C{H_3}} \right)_2}NH$ તે નિર્બળ બેઇઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $ 5.4 \times {10^{ - 5}}$ છે. તેના $0.2$ $M$ દ્રાવણના સંતુલન $\left[ {O{H^ - }} \right],\left[ {{H_3}O} \right]$, $pOH$ અને $pH$ ગણો.

$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો. 

$25\,^oC$ તાપમાને બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $1.0 \times 10^{-12}$ હોય, તો તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... હશે.

નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.