$25\,^oC$ તાપમાને નિર્બળ બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $K_b = 1.0 \times 10^{-12}$ છે. તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા કેટલી હશે?

  • A
    $2.0 \times 10^{-6}\,M$
  • B
    $1.0 \times 10^{-5}\,M$
  • C
    $1.0 \times 10^{-6}\,M$
  • D
    $1.0 \times 10^{-7}\,M$

Explore More

Similar Questions

$12.5 \%$ વિયોજન અંશ ધરાવતા $0.01 \, M$ એસિટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

વિયોજન અચળાંક $K_a$ અને સાંદ્રતા $c$ ધરાવતા નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા લગભગ કોના જેટલી હોય છે?

તેના $0.2 \, M$ દ્રાવણમાં,એક એસિડ $60 \%$ જેટલા અંશે આયનીકરણ પામે છે. તેની હાઇડ્રોજન આયન સાંદ્રતા .....$M$ છે.

$1.00 \ M$ દ્રાવણમાં રહેલ એક મોનોપ્રોટિક એસિડ $0.01\%$ આયનીકરણ પામે છે. આ એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

$0.05 \, M$ એમોનિયા દ્રાવણ માટે આયનીકરણની માત્રા અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક $(K_{b})$ $1.77 \times 10^{-5}$ છે. એમોનિયાના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo