ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-
પ્રાકૃતિક પસંદગી
ઉપાર્જિત લક્ષણોની વારસાગતતા
ઓમનીસ સેલ્યુલી એ સેલ્યુલી
ઊંચી ઉત્પાદનક્ષમતા
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.
ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.
ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના......
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.