ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?
ઉપાર્જિત લક્ષણોનો વારસો
વિકૃતિ
સજીવોમાં પ્રજનનો ઉચો દર અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજિવિતા.
અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગને લીધે થતાં ફેરફારો
સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ નૈસર્ગિક પસંદગી
$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા
$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા
$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ
પ્રાકૃતિક પસંદગી શેના ઉપર આધારિત છે?