ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?
ઉપાર્જિત લક્ષણોનો વારસો
વિકૃતિ
સજીવોમાં પ્રજનનો ઉચો દર અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજિવિતા.
અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગને લીધે થતાં ફેરફારો
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
......... નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું.
ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.
$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ
એક જ જાતિના સભ્યો વચ્ચેના લક્ષણોના વૈવિધ્યને શું કહેવાય છે ?
સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?