એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની $69$  પેઢીઓને અંધારામાં રાખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?

  • A

    સંશ્લેષિત વાદ

  • B

    પ્રાકૃતિક પસંદગી

  • C

    જનનદ્રવ્યોનો સિદ્ધાંત

  • D

    ઉપાર્જિત લક્ષણો વારસાગત છે.

Similar Questions

ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.

$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત

$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ

વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા

ભિન્નતાના ઉદ્દવિકાસમાં ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.

ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-

નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?