અનુકૂલનો શા માટે હોય છે ?

  • A

      બદલાવ માટે

  • B

      સુધારણા માટે

  • C

      અસ્તિત્વ ટકાવવા માટે

  • D

      સ્વરૂપ બદલવા માટે

Similar Questions

લેમાર્ક ક્યા પ્રાણીના ઉદાહરણ દ્વારા ઉદવિકાસ સમજાવવા પ્રયત્ન કર્યો હતો?

નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?

ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?

નીચે આપેલા વૈજ્ઞાનિકનો ફાળો જણાવો. 

$(a)$ ચાર્લ્સ ડાર્વિન 

$(b)$ લેમાર્ક

નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .

  • [AIPMT 1993]