અનુકૂલનો શા માટે હોય છે ?
બદલાવ માટે
સુધારણા માટે
અસ્તિત્વ ટકાવવા માટે
સ્વરૂપ બદલવા માટે
ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .
સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?
લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.