અનુકૂલનો શા માટે હોય છે ?

  • A

      બદલાવ માટે

  • B

      સુધારણા માટે

  • C

      અસ્તિત્વ ટકાવવા માટે

  • D

      સ્વરૂપ બદલવા માટે

Similar Questions

નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?

બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.

ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?

ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.

$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત

$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ

લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.