અનુકૂલનો શા માટે હોય છે ?
બદલાવ માટે
સુધારણા માટે
અસ્તિત્વ ટકાવવા માટે
સ્વરૂપ બદલવા માટે
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?
ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.
$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ
લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.