નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?
E.coli
મત્સ્ય
માનવ
કીડીખાઉ
જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.
લેમાર્ક ક્યા પ્રાણીના ઉદાહરણ દ્વારા ઉદવિકાસ સમજાવવા પ્રયત્ન કર્યો હતો?
નીચે આપેલા વૈજ્ઞાનિકનો ફાળો જણાવો.
$(a)$ ચાર્લ્સ ડાર્વિન
$(b)$ લેમાર્ક
ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.