નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .
ઉવિકાસમાં પર્યાવરણનો ફાળો
નૈસર્ગિક પસંદગી સાનુકૂળ ભિન્નતા ઉપર અસર કરે છે.
જનીન સંકુલમાં ફેરફારને પરિણામે આનુવંશિક ભિન્નતાઓ થાય છે.
એક પણ નહીં
કયા સજીવો પર્યાવરણમાં સૌથી અનુકુલિત ગણાય છે ?
ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?
ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવ કેવો ગણાય ?