નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .
ઉવિકાસમાં પર્યાવરણનો ફાળો
નૈસર્ગિક પસંદગી સાનુકૂળ ભિન્નતા ઉપર અસર કરે છે.
જનીન સંકુલમાં ફેરફારને પરિણામે આનુવંશિક ભિન્નતાઓ થાય છે.
એક પણ નહીં
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.
એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની $69$ પેઢીઓને અંધારામાં રાખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?
અનુકૂલનો શા માટે હોય છે ?
લેમાર્ક ક્યા પ્રાણીના ઉદાહરણ દ્વારા ઉદવિકાસ સમજાવવા પ્રયત્ન કર્યો હતો?
પ્રાકૃતિક પસંદગી શેના ઉપર આધારિત છે?