નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .

  • [AIPMT 1993]
  • A

    ઉવિકાસમાં પર્યાવરણનો ફાળો

  • B

    નૈસર્ગિક પસંદગી સાનુકૂળ ભિન્નતા ઉપર અસર કરે છે.

  • C

    જનીન સંકુલમાં ફેરફારને પરિણામે આનુવંશિક ભિન્નતાઓ થાય છે.

  • D

    એક પણ નહીં

Similar Questions

કયા સજીવો પર્યાવરણમાં સૌથી અનુકુલિત ગણાય છે ?

ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.

ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ? 

ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?

પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવ કેવો ગણાય ?