નીચેના પૈકી કઈ પદ્ધતિમાં લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાંથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે ?
સસ્પેન્શન સંવર્ધન
બર્હિસંકરણ
અંતઃસંકરણ
ભ્રૂણસંવર્ધન
લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય છે ?
નીચે આપેલ વિધાન પૈકી કયું વનસ્પતિ પેશી-સંવર્ધન ક્રિયા સાથે સુસંગત છે ?
પેશી સંવર્ધન માટે વનસ્પતિના જે ભાગને લેવામાં આવે છે તેને........ કહે છે.
નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકળાયેલું છે?
કયો સજીવ તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડે છે ?