નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકળાયેલું છે?

  • A

    આવિષાણુતા

  • B

    એલર્જી પ્રક્રિયા

  • C

    પાચનમાર્ગમાં રહેલ સૂક્ષ્માણુમાં એન્ટીબાયોયીટક પ્રતિરોધ

  • D

    ઉપરનાં તમામ

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?

ગોલ્ડન/જનીન પરિવર્તીત ચોખામાં કોનું પ્રમાણ વધારે હોય છે?

વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ

કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?

સૌપ્રથમ માનવ દવા કે જે જેનેટીક એન્જીનીયરીંગનો ઉપયોગ કરીબનાવવામાં આવેલ.