નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકળાયેલું છે?
આવિષાણુતા
એલર્જી પ્રક્રિયા
પાચનમાર્ગમાં રહેલ સૂક્ષ્માણુમાં એન્ટીબાયોયીટક પ્રતિરોધ
ઉપરનાં તમામ
સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?
નીચે આપેલાં ક્યાં પ્રોટીનનો ઉપયોગ એમ્ફીસીમાની સારવાર અર્થે કરવામાં આવે છે?
$GM$ ખોરાકનાં ઉત્પાદનમાં જનીન બદલવા માટે તેવો આવતા પ્લાઝમીડમાં પસંદગીમાન એક તરીકે એન્ટીબાયોટીક પ્રતિકારક જનીનનો ઉપયોગ કરવામાં આવે તો આ પરિસ્થિતિથી સંભવિત નુકસાન શું હોઈ શકે છે?
$(A)$ $GM$ ખોરાકમાં એન્ટિબાયોટીક પ્રતિકારક જનીન દ્વારા ઉત્પન્ન થયેલો એન્ઝાઈમ આવેલો છે. જેનો ઉપયોગ આનુવાંશિક ઇજનેરીમાં જનીન ફેરબદલ માટે કરવામાં આવતો હતો. આ એક વિદેશી પ્રોટીન હોવાથી સંભવત એલર્જી પેદા કરી શકે છે.
$(B)$ માનવીઓની અન્ન નળીમાં હાજર બેક્ટરીયા $GM$ ખોરાકમાં હાજર રહેલાં એન્ટીબાયોટીક પ્રતિકાર જમીન લઈ શકે છે.
$(C)$ માનવની અન્નનળીમાં આ બેક્ટરીયા પછી સંબંધીત એન્ટીબાયોટીકમાં પ્રતિરોધક બનશે.
$(D)$ પારજનીનીક પરણ તેમનાં જંગલી સંબંધિઓ દ્વારા પ્રસારીત કરી શકાય છે. જેથી નીંદણ વધુ સતત અને નુકસાન કારક બનાવી શકાય છે.
જૈવતસ્કરી સમજાવો. વિકસિત દેશો વિકાસશીલ દેશોનું કઈ રીતે શોષણ કરે છે તે જણાવો.
નીચેના કોલમ ડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ$-I$ |
કોલમ$-II$ |
$(a)$ $Bt$ કપાસ | $(i)$ જનીન થેરાપી |
$(b)$ એડીનોસાઈન ડીએમિનેઝની ઊણપ | $(ii)$ કોષીય રક્ષણ |
$(c)$ $RNAi$ | $(iii)$ $HIV$ નો ચેપ શોધવો |
$(d)$ $PCR$ | $(iv)$ બેસીલસ થુરીએજેન્સિસ |
$(a)\quad(b)\quad(c)\quad(d)$