લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય છે ?

  • A

      કેલસ-સંવર્ધન

  • B

      ભ્રૂણ-સંવર્ધન

  • C

      સસ્પેન્શન-સંવર્ધન

  • D

      પેશી-સંવર્ધન

Similar Questions

જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?

આપણા પરંપરાગત જ્ઞાનને અવગણવું એ આપણા જૈવિક પેટન્ટ માટે નુકસાનકારક છે. સમજાવો. 

સોનેરી ચોખા કઈ બાબતે સામાન્ય ચોખા કરતા સમૃધ્ધ હોય છે ?

નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકળાયેલું છે?

સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.