લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય છે ?
કેલસ-સંવર્ધન
ભ્રૂણ-સંવર્ધન
સસ્પેન્શન-સંવર્ધન
પેશી-સંવર્ધન
જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?
આપણા પરંપરાગત જ્ઞાનને અવગણવું એ આપણા જૈવિક પેટન્ટ માટે નુકસાનકારક છે. સમજાવો.
સોનેરી ચોખા કઈ બાબતે સામાન્ય ચોખા કરતા સમૃધ્ધ હોય છે ?
નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકળાયેલું છે?
સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.