નીચે આપેલ વિધાન પૈકી કયું વનસ્પતિ પેશી-સંવર્ધન ક્રિયા સાથે સુસંગત છે ?

  • A

      પ્રક્રિયામાં વપરાતાં સાધનો પારરક્ત પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવાં.

  • B

      નિવેશ્ય $24° C$ - તાપમાને રાખવું.

  • C

      નિવેશ્યને યોગ્ય પ્રવાહી માધ્યમમાં રાખવા.

  • D

      પ્રયોગશાળામાં શાંત વાતાવરણ જાળવવું.

Similar Questions

બીજમાં રહેલા નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પધ્ધતિને શું કહેવાય છે ?

તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?

......... માંથી એકકીય વનસ્પતિ સંકરણ મેળવાય છે.

  • [AIPMT 1994]

વિધાન $A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે. 

કારણ $R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું સંમિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ક્રાય પ્રોટીન ......માંથી મેળવવામાં આવે છે.