નીચે આપેલ વિધાન પૈકી કયું વનસ્પતિ પેશી-સંવર્ધન ક્રિયા સાથે સુસંગત છે ?

  • A

      પ્રક્રિયામાં વપરાતાં સાધનો પારરક્ત પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવાં.

  • B

      નિવેશ્ય $24° C$ - તાપમાને રાખવું.

  • C

      નિવેશ્યને યોગ્ય પ્રવાહી માધ્યમમાં રાખવા.

  • D

      પ્રયોગશાળામાં શાંત વાતાવરણ જાળવવું.

Similar Questions

નીચે આપેલ આકૃતિ પ્રો-ઈન્સ્યુલિનની છે. $A, B$ અને $C$ પેપ્ટાઈડને ઓળખો.

$P\quad\quad Q\quad \quad R$

કયું જાડકું સાચું નથી.

કેલસસંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે ?

ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેસીઅને જે મોટા વધારાનાં રંગસૂત્રકીય પ્લાઝમીડમાં આવેલ છે તેને શું કહેવાય છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?