નીચે આપેલ વિધાન પૈકી કયું વનસ્પતિ પેશી-સંવર્ધન ક્રિયા સાથે સુસંગત છે ?
પ્રક્રિયામાં વપરાતાં સાધનો પારરક્ત પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવાં.
નિવેશ્ય $24° C$ - તાપમાને રાખવું.
નિવેશ્યને યોગ્ય પ્રવાહી માધ્યમમાં રાખવા.
પ્રયોગશાળામાં શાંત વાતાવરણ જાળવવું.
નીચે આપેલ આકૃતિ પ્રો-ઈન્સ્યુલિનની છે. $A, B$ અને $C$ પેપ્ટાઈડને ઓળખો.
$P\quad\quad Q\quad \quad R$
કયું જાડકું સાચું નથી.
કેલસસંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે ?
ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેસીઅને જે મોટા વધારાનાં રંગસૂત્રકીય પ્લાઝમીડમાં આવેલ છે તેને શું કહેવાય છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?