નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........

  • A

      નવજાત શિશુના $T-$ કોષો, પુખ્ત વ્યક્તિ કરતાં વધુ સક્રિય હોય છે.

  • B

      નવજાત શિશુને જન્મ પછી ઍન્ટિબૉડી આપવામાં આવે છે.

  • C

      નવજાત શિશુને જન્મ પછી રસી આપવામાં આવે છે.

  • D

      નવજાત શિશુ પાસે, માતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા ઍન્ટિબૉડી હોય છે.

Similar Questions

નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.

કઈ પ્રતિકારકતા ધીમી અને અસરકારક પ્રતિચાર આપવામાં સમય લે છે?

રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?