પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....

  • A

    પ્રતિકૂળ પરિસ્થિમાં સારી રીતે ઊગી શકે છે.

  • B

    અર્ધીકરણના અભ્યાસ માટે ઉપયોગી છે.

  • C

    દ્વિકીય વનસ્પતિઓની સરખામણીમાં ફક્ત અડધા રાસાયણિક ખાતરની જરૂર પડે છે.

  • D

    સમયુગ્મી રેખક આપે છે જેને દ્વિકીય વનસ્પતિમાં ફેરવી શકાય છે.

Similar Questions

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?

$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.

કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?

વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?