પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

  • A

    કોષીય સંપૂર્ણ ક્ષમતા

  • B

    અંગજનન

  • C

    બેવડું ફલન

  • D

    ટેસ્ટ ટ્યૂબ સંવર્ધન

Similar Questions

વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

 કારણ $R :$  આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.

$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.

$II -$ કોષદિવાલનું પાચન

$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ

$IV -$ કોષોને અલગ તારવવા

$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ

$VI -$ સંકર જીવરસનું નિર્માણ

પોમેટો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?