ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?

  • A

      વનસ્પતિની ઉપયોગી જાતિનું નિર્માણ કરવા

  • B

      વનસ્પતિમાં જનીન-પરીવર્તીત છોડનું નિર્માણ કરવા

  • C

      ઝડપી ક્લોન વિસ્તરણ માટે

  • D

      આપેલા પૈકી બધા માટે

Similar Questions

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....

  • [AIPMT 2006]

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.

$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.

$II -$ કોષદિવાલનું પાચન

$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ

$IV -$ કોષોને અલગ તારવવા

$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ

$VI -$ સંકર જીવરસનું નિર્માણ

કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?

સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?