..........માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.
માતૃઅક્ષ
પુષ્પાસન
મૂળ
પુષ્પવિન્યાસ અક્ષ
અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?
નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?
જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......
વજપત્રો અથવા દલપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીના પ્રકારને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પચાવવી પુષ્પમાં શકય એટલા કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.