..........માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.

  • A

    માતૃઅક્ષ

  • B

    પુષ્પાસન

  • C

    મૂળ

  • D

    પુષ્પવિન્યાસ અક્ષ

Similar Questions

અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?

  • [NEET 2015]

નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?

જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?

જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......

  • [NEET 2014]

 વજપત્રો અથવા દલપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીના પ્રકારને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પચાવવી પુષ્પમાં શકય એટલા કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.